૧૯૪૮ માં કચ્છ રાજપૂત સભા ની સ્થાપના કરવામાં. આવી હતી.
આ સંસ્થા ના સર્વપ્રથમ પ્રમુખ બનવાનું સન્માન ભારમલજી જાડેજા (કોઠારા ઠાકોર સાહેબ) ને મળ્યું હતું.
ક્રમ સંખ્યા | પ્રમુખ | મહામંત્રી | વર્ષ |
---|---|---|---|
૧ | ભારમલજી જાડેજા (કોઠારા ઠાકોર સાહેબ) | — | ૧૯૪૮ થી ૧૯૫૪ |
૨ | શ્રી ગજસિંહજી જાડેજા (લાકડીયા ઠાકોર સાહેબ) | — | ૧૯૫૪ થી ૧૯૬૦ |
૩ | શ્રી મકુ.હિંમતસિંહજી જાડેજા (ભુજ) | પી.સી. જાડેજા (માનકુવા) | ૧૯૬૦ થી ૧૯૮૫ મહામંત્રી: ૧૯૮૦ થી ૮૫ |
૪ | શ્રી મુરવાજી મોડજી જાડેજા (નાના આસંબિયા) | મહોબતસિંહ જાડેજા | ૧૯૮૫ થી ૧૯૯૪ |
૫ | શ્રી નવલસિંહ જાડેજા (માનકુવા, ભુજ) | મહોબતસિંહ જાડેજા | ૧૯૯૪ થી ૧૯૯૮ |
૬ | શ્રી નારણજી કાલુભા જાડેજા (નાની ખાખર, ભુજ) | પી.સી. જાડેજા (માનકુવા) | ૧૯૯૮ થી ૧૯૯૯ |
૭ | શ્રી નરેન્દ્રસિંહ જાડેજા (નલિયા, ભુજ) | મુરુભા કે. રાઠોડ (વડવા, ભુજ) | ૧૯૯૯ થી ૨૦૦૮ |
૮ | શ્રી જોરાવરસિંહ કે. રાઠોડ (વડવા, ભુજ) | પી.સી. જાડેજા | ૨૦૦૮ થી ૨૦૧૧ |
૯ | શ્રી જોરાવરસિંહ કે. રાઠોડ (વડવા, ભુજ) | પૃથ્વીરાજસિંહ જાડેજા (પરજાઉં) | ૨૦૧૧ થી ૨૦૧૬ |
૧૦ | શ્રી વિરેન્દ્રસિંહ બી. જાડેજા (ભચાઉ) | પૃથ્વીરાજસિંહ જાડેજા (પરજાઉં) | ૨૦૧૬ થી ૨૦૨૩ |
૧૧ | શ્રી વિરેન્દ્રસિંહ બી. જાડેજા (ભચાઉ) | રામદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા (મંજલ - ભુજ) | ૨૦૨૩ થી હાલમાં |