+91 99091 15555 info@.com
સંસ્થા ની માહિતી

૧૯૪૮ માં કચ્છ રાજપૂત સભા ની સ્થાપના કરવામાં. આવી હતી.

આ સંસ્થા ના સર્વપ્રથમ પ્રમુખ બનવાનું સન્માન ભારમલજી જાડેજા (કોઠારા ઠાકોર સાહેબ) ને મળ્યું હતું.

પ્રમુખ અને મહામંત્રીની યાદી

ક્રમ સંખ્યા પ્રમુખ મહામંત્રી વર્ષ
ભારમલજી જાડેજા (કોઠારા ઠાકોર સાહેબ) ૧૯૪૮ થી ૧૯૫૪
શ્રી ગજસિંહજી જાડેજા (લાકડીયા ઠાકોર સાહેબ) ૧૯૫૪ થી ૧૯૬૦
શ્રી મકુ.હિંમતસિંહજી જાડેજા (ભુજ) પી.સી. જાડેજા (માનકુવા) ૧૯૬૦ થી ૧૯૮૫
મહામંત્રી: ૧૯૮૦ થી ૮૫
શ્રી મુરવાજી મોડજી જાડેજા (નાના આસંબિયા) મહોબતસિંહ જાડેજા ૧૯૮૫ થી ૧૯૯૪
શ્રી નવલસિંહ જાડેજા (માનકુવા, ભુજ) મહોબતસિંહ જાડેજા ૧૯૯૪ થી ૧૯૯૮
શ્રી નારણજી કાલુભા જાડેજા (નાની ખાખર, ભુજ) પી.સી. જાડેજા (માનકુવા) ૧૯૯૮ થી ૧૯૯૯
શ્રી નરેન્દ્રસિંહ જાડેજા (નલિયા, ભુજ) મુરુભા કે. રાઠોડ (વડવા, ભુજ) ૧૯૯૯ થી ૨૦૦૮
શ્રી જોરાવરસિંહ કે. રાઠોડ (વડવા, ભુજ) પી.સી. જાડેજા ૨૦૦૮ થી ૨૦૧૧
શ્રી જોરાવરસિંહ કે. રાઠોડ (વડવા, ભુજ) પૃથ્વીરાજસિંહ જાડેજા (પરજાઉં) ૨૦૧૧ થી ૨૦૧૬
૧૦ શ્રી વિરેન્દ્રસિંહ બી. જાડેજા (ભચાઉ) પૃથ્વીરાજસિંહ જાડેજા (પરજાઉં) ૨૦૧૬ થી ૨૦૨૩
૧૧ શ્રી વિરેન્દ્રસિંહ બી. જાડેજા (ભચાઉ) રામદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા (મંજલ - ભુજ) ૨૦૨૩ થી હાલમાં